PM મોદી સોશિયલ મીડિયા છોડશે ? ટ્વિટ કરીને કહી આ મોટી વાત
અહીં વધુ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post_2.html
https://kansaramanish4kmnews.blogspot.com
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાત્રે એક ટ્વિટ કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે લખ્યું, આ રવિવારે સોશિયલ મીડિયા પરથી હટવાનું વિચારી રહ્યો છું. જેના અંગે આગળ તમને જણાવીશ.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, આ રવિવારે હું સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યૂ-ટ્યુબ પરથી હટવાનું વિચારી રહ્યો છું. આ અંગે તમને જણાવીશ. રવિવારે 8 માર્ચ છે અને આ દિવસને વિશ્વ મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે.
KM NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965


No comments:
Post a Comment