Thursday, March 5, 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા વડોદરાનો ગુમ થયેલ પરિવારનો મૃતદેહ પાંચ દિવસ બાદ ડભોઇ નજીક નર્મદાની નહેરમાંથી મળી આવ્યો


સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા વડોદરાનો ગુમ થયેલ  પરિવારના મૃતદેહ પાંચ દિવસ બાદ ડભોઇ નજીક નર્મદાની નહેરમાંથી મળી આવ્યા 

ફાઇલ તસવીર 
Ⓜ️સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા વડોદરાનો ગુમ થયેલ  પરિવારના મૃતદેહ પાંચ દિવસ બાદ ડભોઇ નજીક નર્મદાની નહેરમાંથી મળી આવ્યા 

Ⓜ️સીસીટીવી ફૂટેજ ચેક કરતાપોલીસે શોધી કાઢ્યુ
Advertising 
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા વડોદરાના પરિવારનો મૃતદેહ પાંચ દિવસ બાદ ડભોઇ નજીક નર્મદાની નહેરમાંથી મળી આવ્યોછે. 1 માર્ચે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નીહાળ્યા બાદ આ પરિવાર ગુમ થયો હતો જે બાદ તેમની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી હતી. પાંચ વ્યક્તિના મૃતદેહ ડભોઇ પાસેની નર્મદાની કેનાલમાંથી મળી આવ્યા છે. પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post_66.html
વડોદરાના નવાપુરાનો પરિવાર 1 માર્ચે રવિવારના દિવસે કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યુ હતું. તે બાદ આખો પરિવાર અચાનક ગાયબ થઇ જતા તેમના પરિવારજનોએ કેવડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. વડોદરાથી કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની GJ 06 KP 7204 માં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યા હતા.બાદ તેઓ સાંજે વડોદરા જવા પરત નીકળ્યા હતા.ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ આદરવા કેવડિયા આવી પહોંચ્યા હતા.અને એમના ગુમ થયાની જાણવા જોગ કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અહીં વધુ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com
કેવડિયા પોલીસે સવારથી સાંજ સુધીમાં CCTV ફૂટેજ ચેક કરતા તેઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એન્ટર થતા અને મોડી સાંજે ત્યાંથી પરત જતા નજરે પડી હતી.બીજે દિવસે સવારે સીસીટીવી ફુટેજ ચેક કરતા એ કાર ગરુડેશ્વર તાલુકાના ભાદરવા ગામ પાસેની ક્રિષ્ના હોટેલમાં દેખાઈ હતી.દરમિયાન ત્યાંથી આગળ વધતા વધતા પોલીસ ટીમે ડભોઈથી વડોદરા જતા રસ્તામાં આવતા તમામ પેટ્રોલ પંપ, હોટેલો, દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એ પરિવાર ડભોઈ વગાની જયવીર હોટેલમાં જમવા ઉભા રહ્યા હોવાનું જણાઈ રહ્યું હતું.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ પરિવારનું છેલ્લું લોકેશન ડભોઈ તળાવ પાસેનું બતાવતું હતું.

તસવીર, રીપોર્ટ: જ્યોતિ  જગતાપ , રાજપીપલા
KM NEWS 
#KMNEWS 
#manishkansara 
OWNER 
Manish Kansara 
6352918965

Wednesday, March 4, 2020

ભરૂચ: ભરૂચમાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો

ભરૂચ: ભરૂચમાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો
Wednesday, March 5, 2020
ભરૂચ: ભરૂચમાં વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો

પોલીસે  મોપેડની બૉડીમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો.
Advertising 
મોપેડની બૉડી માંથી એક બાદ એક ૨૫૦ થી વધુ વિદેશી દારૂના પાઉચ મળી આવ્યા.
આ પણ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post_9.html

બુટલેગર હનીફ ઉર્ફે અંનું દિવાનની ૬૦ હજારના મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી.
અહીં વધુ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com

KM NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965

हिन्दू पंचांग

हिन्दू  पंचांग

                    🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

दिनांक 05 मार्च 2020
⛅ दिन - गुरुवार
⛅ विक्रम संवत - 2076
⛅ शक संवत - 1941
⛅ अयन - उत्तरायण
⛅ ऋतु - वसंत
⛅ मास - फाल्गुन
⛅ पक्ष - शुक्ल
⛅ तिथि - दशमी दोपहर 01:18 तक तत्पश्चात एकादशी
⛅ नक्षत्र - आर्द्रा दोपहर 11:26 तक तत्पश्चात पुनर्वसु
⛅ योग - आयुष्मान् सुबह 09:49 तक तत्पश्चात सौभाग्य
⛅ राहुकाल - दोपहर 02:06 से शाम 03:33 तक
⛅ सूर्योदय - 06:56
⛅ सूर्यास्त - 18:43
⛅ दिशाशूल - दक्षिण दिशा में
⛅ व्रत पर्व विवरण - फाल्गुन दशमी  (ओड़िशा)
આ પણ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post_98.html
Advertising 

💥 विशेष -  
                   🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

🌷 एकादशी व्रत के लाभ 🌷

➡ 05 मार्च 2020 गुरुवार को दोपहर 01:19 से 06 मार्च शुक्रवार को दोपहर 11:47 तक एकादशी है ।

💥 विशेष - 06 मार्च शुक्रवार को एकादशी का व्रत (उपवास) रखें ।
આ પણ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post_4.html

🙏🏻 एकादशी व्रत के पुण्य के समान और कोई पुण्य नहीं है ।

🙏🏻 जो पुण्य सूर्यग्रहण में दान से होता है, उससे कई गुना अधिक पुण्य एकादशी के व्रत से होता है ।

🙏🏻 जो पुण्य गौ-दान सुवर्ण-दान, अश्वमेघ यज्ञ से होता है, उससे अधिक पुण्य एकादशी के व्रत से होता है ।

🙏🏻 एकादशी करनेवालों के पितर नीच योनि से मुक्त होते हैं और अपने परिवारवालों पर प्रसन्नता बरसाते हैं ।इसलिए यह व्रत करने वालों के घर में सुख-शांति बनी रहती है ।

🙏🏻 धन-धान्य, पुत्रादि की वृद्धि होती है ।

🙏🏻 कीर्ति बढ़ती है, श्रद्धा-भक्ति बढ़ती है, जिससे जीवन रसमय बनता है ।

🙏🏻 परमात्मा की प्रसन्नता प्राप्त होती है ।पूर्वकाल में राजा नहुष, अंबरीष, राजा गाधी आदि जिन्होंने भी एकादशी का व्रत किया, उन्हें इस पृथ्वी का समस्त ऐश्वर्य प्राप्त हुआ ।भगवान शिवजी  ने नारद से कहा है : एकादशी का व्रत करने से मनुष्य के सात जन्मों के पाप नष्ट हो जाते हैं, इसमे कोई संदेह नहीं है । एकादशी के दिन किये हुए व्रत, गौ-दान आदि का अनंत गुना पुण्य होता है ।
વધુ અહીં વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com
                   🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

🌷 एकादशी के दिन करने योग्य 🌷

🙏🏻 एकादशी को दिया जला के विष्णु सहस्त्र नाम पढ़ें .......विष्णु सहस्त्र नाम नहीं हो तो १० माला गुरुमंत्र का जप कर लें l अगर घर में झगडे होते हों, तो झगड़े शांत हों जायें ऐसा संकल्प करके विष्णु सहस्त्र नाम पढ़ें तो घर के झगड़े भी शांत होंगे l

                   🌞 ~ हिन्दू पंचांग ~ 🌞

🌷 एकादशी के दिन ये सावधानी रहे 🌷

🙏🏻 महीने में १५-१५ दिन में  एकादशी आती है एकादशी का व्रत पाप और रोगों को स्वाहा कर देता है लेकिन वृद्ध, बालक और बीमार व्यक्ति एकादशी न रख सके तभी भी उनको चावल का तो त्याग करना चाहिए एकादशी के जो दिन चावल खाता है... तो धार्मिक ग्रन्थ से एक- एक चावल एक- एक कीड़ा खाने का पाप लगता है...ऐसा डोंगरे जी महाराज के भागवत में डोंगरे जी महाराज ने कहा


                   🌞 ~ हिन्दू पंचाग ~ 🌞

            🙏🍀🌻🌹🌸💐🍁🌷🌺🙏

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

રાજપીપળા દશા ખડાયતાની વાડીમાં બગીચા નોમની અનોખી હોળી રમાય.

રાજપીપળા દશા ખડાયતાની વાડીમાં બગીચા નોમની અનોખી હોળી રમાય.

Ⓜ️રાજપીપળા દશા ખડાયતાની વાડીમાં બગીચા નોમની અનોખી હોળી રમાય.

Ⓜ️ ફૂલોના સજાવેલ બગીચામાં ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથેના સંખ્ય ભાવથી ધ્વજની હોળી ની રમઝટ બોલાવી.

Ⓜ️ ભગવાન કૃષ્ણ જાતે બગીચામાં ગોપીઓ સાથે હોળી રમવા આવ્યા હોય તેવા સંખ્ય ભાવથી ફૂલોની અને કુદરતી ઇકોફ્રેન્ડલીના રંગો એકબીજા પર ઉડાડીને હોળી રમાઈ.

Ⓜ️ભગવાન કૃષ્ણનો જુલો બનાવી તેને 10 કિલો ગુલાબ, મોગરો,  ગલગોટા,બટ મોગરા જેવાં ફૂલો અનેક વિવિધ પર્ણોથી સજાવ્યા.

Ⓜ️એકબીજા ઉપર 20 કિલો ફૂલો ઉડાડી ફૂલોની હોળી રમાઈ.
Advertise
 રાજપીપળા: રાજપીપળામાં હોળી પર્વએ વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ દ્વારા બગીચા નોમ ને દિવસે બગીચા નોમ હોળી રમવાનો રિવાજ છે.
અહીં વધુ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com
જેના અનુસંધાને આજે દશા ખડાયતાની વાડીમાં ફૂલોથી સજાવે બગીચામાં ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે સંખ્ય ભાવે વ્રજની હોળી રમતા હોય એ ભાવે રમઝટ બોલાવી હતી.


 રાજપીપળામાં હોળી પર્વ એ વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ બહેનો દ્વારા બગીચા નોમની અનોખી હોળી ઉજવી હતી. જેમાં ભગવાન કૃષ્ણ જાતે બગીચામાં ગોપીઓ સાથે હોળી રમવા આવ્યા હોય તેવા સંખ્ય  ભાવથી ફુલોની અને કુદરતી રંગો એકબીજા પર ઉડાડીને હોળી રમાઈ હતી.
આ પણ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post_4.html

 આ પ્રસંગે વૈષ્ણવ મહિલા લીનાબેન બક્ષીએ જણાવ્યું હતું કે બગીચા નામના આ દિવસે ભગવાન ગોપીઓ સાથે બગીચામાં હોળી રમવા આવ્યા હતા. તે પરંપરા અનુસાર ફૂલો અને રંગોની હોળીની રમઝટ બોલાવી હતી તેમાં રાજપીપળાના વૈષ્ણવ ભેગા મળીને હોળીના વધામણા લઈ રસિયા હોળીના ગાન ગાઈ નાચગાન સાથે ફૂલો ઉડાડી રમઝટ બોલાવી હતી. વ્રજ માં રમાતી રાધાકૃષ્ણની વ્રજની હોળી રમવાની પ્રાચીન પરંપરાને વૈષ્ણવ સંપ્રદાય જાળવીને રાખી છે. હોળીના 40 દિવસ પૂર્વ વૈષ્ણવ સંપ્રદાયની કૃષ્ણ મંદિર શેરીઓમાં કૃષ્ણમય ભક્તો ભક્તિના રંગે રંગાઈને વ્રજની પરંપરાને રાજપીપળાએ જાળવી રાખી છે. તેમાં પ્રભુ ભક્તિનો રંગ ભેળવી રસિયા નું ગાન કરી હોળીના ફાગને વધાવ્યા હતા.


બગીચાનોમ ફૂલોથી શણગારેલ ઝૂલો 

 જેમાં દશા ખાડાયતા વાડી માં ભગવાન કૃષ્ણનો જુલો બનાવી તેને ગુલાબ,  મોગરા,  સેવતિ,  ગલગોટા, બટ મોગરા જેવા 10 કિલો ફૂલો અને આંબા, આસોપાલવ, કદમના વૃક્ષનાં પાંદડાંથી ઝૂલાને શણગાવવામાં આવ્યા હતા અને ઉપરાંત બીજા 20 કિલો ફૂલો એકબીજા ઉપર ઉડાડી ફૂલોની રંગોળી સજાવી ફૂલથી હોળી રમાઈ હતી. આમ આજની બગીચા નોમની હોળીમાં ફુલફાગ ખેલવા 30 કિલો જેટલા ફૂલો વપરાયા હતા. વૈષ્ણવ ભાઈ - બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં નાચગાન કરી હોળીની રમઝટ બોલાવી હતી.

            🙏❣️🌹જય શ્રી કૃષ્ણ 🌹❣️🙏

 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા
KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

રાજપીપળા ખાતે હિન્દુ જાગરણ મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.

હિંદુ જાગરણ મંચના કેતન પટેલ તથા વકીલ નિરજ જૈનનું નામ ફરિયાદમાં ખોટી રીતે સંડોવી હિંદુ જાગરણ મંચ અને હિંદુ સંગઠનનું નામ બદનામ કરવા સામે હિંદુ જાગરણ મંચના કાર્યકરોમાં ભારે રોષ

 રાજપીપળા ખાતે હિંદુ જાગરણ મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.
Advertise 
 રાજપીપળા: તાજેતરમાં હિંદુ જાગરણ મંચના વકીલ કેતન પટેલ તથા tવકીલ નિરજ જૈનનું નામ ફરિયાદમાં ખોટી રીતે સંડોવી હિંદુ જાગરણ મંચ અને હિંદુ સંગઠનો નું નામ બદનામ કરવા સામે હિંદુ જાગરણ મંચના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે, અને તેના વિરોધમાં રાજપીપળા ખાતે હિંદુ જાગરણ મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 આ બાબતે રાજપીપલા ખાતે નર્મદાના હિંદુ જાગરણ મંચના કાર્યકરોએ જણાવ્યું છે કે ખંભાત પોલીસ સ્ટેશને હિંદુ જાગરણ મંચના કાર્યકરોને તથા હિંદુ જાગરણ મંચ ને બદનામ કરવા અને હિન્દુ કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ તોડવાનું કૃત્ય કરેલ છે જેનો અમે સખત શબ્દોમાં વાંધો સાથે વખોડી કાઢી આ ફરિયાદ કરનાર ફોજદારની સત્વરે ખાતાકીય તપાસ કરવાની માંગ કરી હતી તથા હિન્દુ સમાજ યુવાનો વિરુદ્ધ આ ખંભાત. પોલીસ કિન્નાખોરી રાખી દ્વેષભાવ રાખી કોઈ અગમ્ય લાભ લેવા ખોટા નામ દાખલ કરેલ છે જે ફરિયાદોની સત્વરે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.

 આવેદનપત્રમાં જણાવ્યું છે કે તા. 25/ 2 /20 ના રોજ કરેલી ફરિયાદમાં વકીલ કેતન પટેલ તથા વકીલ નિરજ જૈનનું નામ તાત્કાલિક કાઢી નાખવામાં આવે અને તેની ફરિયાદમાં ખોટી રીતે નામ સંડોવવા ખાતર તથા હિંદુ જાગરણ મંચ અને હિંદુ સંગઠનનું નામ ખોટી રીતે બદનામ કરવા સારુ ફરિયાદ દાખલ કરનાર અને ફરિયાદ દાખલ કરવાની સૂચના આપનાર સામે તાત્કાલિક ખાતાકીય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રીપોર્ટ  - જ્યોતિ  જગતાપ, રાજપીપળા
KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

Tuesday, March 3, 2020

हिन्दू पंचांग

हिन्दू पंचांग 

🌞 ~ हिन्दू  पंचांग ~ 🌞

 ⛅ दिनांक 04 मार्च 2020
 ⛅ दिन - बुधवार
 ⛅ विक्रम संवत - 2076
 ⛅ शक संवत - 1941
 ⛅ अयन - उत्तरायण
 ⛅ ऋतु - वसंत
 ⛅ मास - फाल्गुन
 ⛅ पक्ष - शुक्ल
 ⛅ तिथि - नवमी दोपहर 01:59 तक तत्पश्चात दशमी
 ⛅ नक्षत्र - मॄगशिरा दोपहर 11:24 तक तत्पश्चात आर्द्रा
 ⛅ योग - प्रीति दोपहर 11:26 तक तत्पश्चात आयुष्मान्
 ⛅ राहुकाल - दोपहर 12:39 से दोपहर 02:06 तक
 ⛅ सूर्योदय - 06:58
 ⛅ सूर्यास्त - 18:42
 ⛅ दिशाशूल - उत्तर दिशा में
Advertise
 💥 विशेष - नवमी को लौकी खाना गोमांस के समान त्याज्य है। (ब्रह्मवैवर्त पुराण, ब्रह्म खंडः 27.29-34)

यह भी पढ़े:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/03/blog-post_85.html

🌞 ~ हिन्दू  पंचांग ~ 🌞

 🌷 काल सर्प योग की शांति हेतु 🌷

 🐍 काल सर्प योग क्या होता है .... नौ ग्रह है राहू और केतु के बीच सारे ग्रह आ जाये एक तरफ राहू है और एक तरफ केतु है और बीच में सारे ग्रह आ जाये ये होता है काल सर्प योग | अब इसकी निवृति का बड़ा सुन्दर उपाय है बड़ा सरल है.... केतु की शांति के लिये बुधवार बुधवार को गणेश पूजन किया जाता है | गणेश पूजन कर लिया गुड मिश्रित पानी से स्नान करा दिया ॐ गं गणपतये नमः जप कर लिया ...शुद्ध जल से स्नान करा दिया, दीपक जला के रखें, एक माला ॐ गं गणपतये नमः जप कर लिया रोज़ और वो पूजा वाला ... ..खाली बुधवार को करना है, बस | और राहू की शांति के लिये विष्णु भगवान का पूजन अथवा विष्णु सहस्त्र नाम का पाठ किया जाता है |

🌞 ~ हिन्दू  पंचांग ~ 🌞

 🌷 ज्योतिष शास्त्र 🌷

 🙏🏻 फाल्गुन मास की पूर्णिमा को होलिका दहन किया जाता है। इस बार ये पर्व 09 फरवरी,सोमवार को है। ज्योतिष शास्त्र के अनुसार,इस दिन किए गए उपाय बहुत ही जल्दी शुभ फल प्रदान करते हैं। आज हम आपको होली पर किए जाने वाले ऐसे ही अचूक उपायों के बारे में बता रहे हैं,जो इस प्रकार हैं-
 ➡ गताअं से आगे.........
 🙏🏻 8. यदि आपके घर में किसी भूत-प्रेत का साया है तो जब होली जल जाए, तब आप होलिका की थोड़ी-सी अग्नि अपने घर ले आएं और अपने घर के आग्नेय कोण में उस अग्नि को तांबे या मिट्टी के पात्र में रखें। सरसों के तेल का दीपक जलाएं। इस उपाय से आपकी परेशानी दूर हो जाएगी।
 🙏🏻 9. बेरोजगार हैं तो होली की रात 12 बजे से पहले एक नींबू लेकर चौराहे पर जाएं और उसके चार टुकड़े कर चारों दिशाओं में फेंक दें। वापिस घर आ जाएं किन्तु ध्यान रहे, वापिस आते समय पीछे मुड़कर न देखें।*
 🙏🏻 10. यदि आपका पैसा कहीं फंसा है तो होली के दिन 11 गोमती चक्र हाथ में लेकर जलती हुई होलिका की 11 बार परिक्रमा करते हुए धन प्राप्ति की प्रार्थना करें..फिर एक सफेद कागज पर उस व्यक्ति का नाम लाल चन्दन से लिखें जिससे पैसा लेना है फिर उस सफेद कागज को 11 गोमती चक्र के साथ में कहीं गड्ढा खोदकर दबा दें। इस प्रयोग से धन प्राप्ति की संभावना बढ़ जाएगी।
 🙏🏻 11. यदि आपको कोई अज्ञात भय रहता है तो होली पर एख सूखा जटा वाला नारियल, काले तिल व पीली सरसों एक साथ लेकर उसे सात बार अपने सिर के ऊपर उतार कर जलती होलिका में डाल देने से अज्ञात भय समाप्त हो जाएगा।
 🙏🏻 12. होलिका दहन के दूसरे दिन होलिका की राख को घर लाकर उसमें थोड़ी सी राई व नमक मिलाकर रख लें। इस प्रयोग से भूत-प्रेत या नजर दोष से मुक्ति मिलती है।
 🙏🏻 13. शत्रुओं से छुटकारा पाने के लिए होलिका दहन के समय 7 गोमती चक्र लेकर भगवान से प्रार्थना करें कि आपके जीवन में कोई शत्रु बाधा न डालें। प्रार्थना के पश्चात पूर्ण श्रद्धा व विश्वास के साथ गोमती चक्र जलती हुई होलिका में डाल दें।
 🙏🏻 14. शीघ्र विवाह के लिए होली के दिन किसी शिव मंदिर जाएं और अपने साथ 1 साबुत  पान, 1 साबुत  सुपारी एवं हल्दी की गांठ रख लें। पान के पत्ते पर सुपारी और हल्दी की गांठ रखकर शिवलिंग पर अर्पित करें। इसके बाद पीछे देखे बिना अपने घर लौट आएं। यही प्रयोग अगले दिन भी करें। इसके साथ ही समय-समय पर शुभ मुहूर्त में यह उपाय करते रहें । जल्दी ही विवाह के योग बन जाएंगे।*
 🙏🏻 15. होली से शुरू करके बजरंग बाण का 40 दिन तक नियमित पाठ करने से हर मनोकामना पूर्ण हो सकती है।
અહીં વધુ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com

🌞 ~ हिन्दू  पंचांग ~ 🌞

 🙏🏻🌷💐🌸🌼🌹🍀🌺💐🙏🏻

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965 

गौ सेवा - प्रभु सेवा गौ सेवा - जीवन उद्धार्थ सेवा गौलोक धाम की प्राप्ति गौ सेवा से गौ सेवा - सब दुःख-दर्द की दवा: मनमैत्री सेवा फाउंडेशन

गौ सेवा - प्रभु सेवा   गौ सेवा - जीवन उद्धार्थ सेवा   गौलोक धाम की प्राप्ति गौ सेवा से   गौ सेवा - सब दुःख-दर्द की दवा: मनमैत्री सेवा फाउंडेशन 
Ⓜ️मनुर्भवः - मनुष्य बन
    सेवा परमो धर्म
    कर भला - होगा भला

Ⓜ️भवसागर पार करने में सहायरूप गौमाता की सेवा निरंतर करते रहेने से कर्म और धर्म के पुण्य की गठरी बांधते रहना हैं ।
भरूच: आज रोज दिनांक: ३-०३-२०२० मंगलवार को प्रातः मनमैत्री सेवा फाउन्डेशन संचालित कालिन्दी कन्हाई गौशालामें बिराजमान गौवंश को भरूच के पुष्टिमार्गीय सम्प्रदाय के ९० साल से भी बड़ी उम्र के परम भगवदीय बुझुर्ग वैष्णव एवं संस्कृत के विद्वान ज्ञाता कालिन्दी कन्हाई गौशाला जो श्रीवल्लभाब्द-५३१, आसो सुद-१० (दशहरा/दशेरा) अंग्रेजी दिनांक: ९-१०-२००८ गुरुवार के शुभ स्थापना दिन से मार्गदर्शक तथा सहायरूप प्रोत्साहक रहे हैं जिन को हर माह के प्रथम दिन पोस्ट ऑफिस से पेन्शन के तौर पे रकम मिलती हैं उसमें से पुष्प नहीं तो पुष्प-पंखुड़िया स्वरूप आर्थिक सहाय में सेवा न्योच्छावर देते आ रहे हैं इतना ही नहीं गौमाताओं के लिए उच्चित फलफलादि ला कर गौमाताओं को खिलाने हेतु पधराते आये हैं, और यह क्रम बिना रुके चलता ही रहा हैं वोह ही आपकी श्रीठाकोरजी की अति प्रिय गौमाताओं के प्रति भाव-भावना दर्शाती हैं ऐसे महानुभव के मनोरथ स्वरूप गत रोज साँयकाळ केले पधरा गए थे वोह आज प्रातःकाल भोजन में समर्पित किया जा रहा हैं ।
અહીં વધુ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com
गौमाताओं जिस में ३३ कोटि देवी-देवतायें बिराजमान हैं ऐसी गौमाताओं को हमने सादर नम्र निवेदन प्रार्थित किया कि हमारे वडील मार्गदर्शक परम भगवदीय वैष्णव श्री वैकुंठलाल शंकरलाल भगत को स्वास्थयमय एवं तंदुरस्तीमय दीर्घायुष्य प्रदान करें ।

उच्च कोटि जीव को हम करबद्ध हो कर प्रणाम👏 प्रार्थित करते हैं ।
અહીં વધુ વાંચો:-
https://kansaramanish4kmnews.blogspot.com

जय श्री कृष्ण !
जय गौ माता ! 
प्रणाम👏! 

मनमैत्री सेवा फाउंडेशन 

रिपोर्ट ~ जयेशभाई परीख, भरुच.

KM NEWS 
#KMNEWS 
#manishkansara 
OWNER 
Manish Kansara 
6352918965