Saturday, February 29, 2020

રાજપીપળા ખાતે જીન કમ્પાઉન્ડ માં ભાગવત કથા પારાયણ.

Ⓜ️રાજપીપળા ખાતે જીન કમ્પાઉન્ડ માં ભાગવત કથા પારાયણ.




Ⓜ️રાજપીપળા નગરમાં નિકળેલી ભવ્ય પોથીયાત્રા.

 Ⓜ️રથમાં વાજતે ગાજતે ભગવાનને બેસાડી નિકળેલી શોભાયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો જોડાયા. 

રાજપીપળા: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા નિલકંઠધામ પોઇચા પ્રેરીત શ્રી નીલકંઠ યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા પારાયણ નો પ્રારંભ થયો છે.
આ પણ જુઓ:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/02/blog-post_8.html

જે માટે રાજપીપળા શ્રીજી મેડિકલ સ્ટોરના રાજુભાઈ પટેલ સંતોષ ચાર રસ્તાથી વાજતે ગાજતે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.
જેમાં શણગારેલા રથમાં ભગવાનની મૂર્તિ તથા સાધુ સંતોને બેસાડી તથા માથે પોથી મૂકીને પોથીયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી,
આ પણ જુઓ:-
https://kansaramanish4kmnews.blogspot.com/2020/02/blog-post_29.html

અને વાજતે ગાજતે જીન કમ્પાઉન્ડ સુધી શોભાયાત્રા નિકળી શોભાયાત્રા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.
એક click માં બધું અહીં:-
https://kansaramanish4kmnews.blogspot.com
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા. 

KM NEWS
#KMNEWS
#manishkansara
OWNER 
Manish Kansara 
6352918965 

No comments:

Post a Comment